સિંધી સમાજના પવિત્ર પર્વ ચેટીચાંદ નિમિત્તે આજે તારીખ 23/3/2023 ગુરૂવાર ના રોજ આણંદ શહેરમાં બપોરે 3.00 કલાકે ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી ગુરુનાનક સોસાયટી ખાતેથી થશે. ત્યાંથી આ શોભાયાત્રા સાંઈ ટેઉંરામ મંદિર , ઝૂલેલાલ સોસાયટી,ડાહ્યાભાઈ પાર્ક, ભગતસિંહ ચોક ,અંબિકા ચોક,નવા બસસ્ટેન્ડ,બેઠક મંદિર , ગામડીવડ, આણંદ નગરપાલિકા સદન ,ગોપાલ ચાર રસ્તા સરકારી દવાખાના રેલવે ગોદી થી જવાહરનગર સોસાયટીએ પહોંચશે.જ્યાં આ શોભાયાત્રાની
Related News
હક અને ન્યાય માટે શિક્ષકો મેદાનમાં, 17 જૂને આણંદમાં એક દિવસીય ધરણાં એલાન
Monday, 15 Jun, 2026
ચાવડાપુરા,જીટોડીયા ચર્ચમાં ફાધર જગદીશ મેકવાનની બદલી થતા લાગણીસભર વિદાય
Sunday, 07 Jun, 2026
પશુપાલકો માટે અમૂલની ખુશખબર
Tuesday, 19 May, 2026
પશુપાલકો માટે અમૂલની ખુશખબર
Tuesday, 19 May, 2026
આણંદના મહિલા ડૉક્ટરની વિશ્વસ્તરીય સિદ્ધિ
Sunday, 17 May, 2026
આણંદ જિલ્લામાં છેલ્લા ૩ વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો
Saturday, 16 May, 2026

