સિંધી સમાજના પવિત્ર પર્વ ચેટીચાંદ નિમિત્તે આજે તારીખ 23/3/2023 ગુરૂવાર ના રોજ આણંદ શહેરમાં બપોરે 3.00 કલાકે ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી ગુરુનાનક સોસાયટી ખાતેથી થશે. ત્યાંથી આ શોભાયાત્રા સાંઈ ટેઉંરામ મંદિર , ઝૂલેલાલ સોસાયટી,ડાહ્યાભાઈ પાર્ક, ભગતસિંહ ચોક ,અંબિકા ચોક,નવા બસસ્ટેન્ડ,બેઠક મંદિર , ગામડીવડ, આણંદ નગરપાલિકા સદન ,ગોપાલ ચાર રસ્તા સરકારી દવાખાના રેલવે ગોદી થી જવાહરનગર સોસાયટીએ પહોંચશે.જ્યાં આ શોભાયાત્રાની
Related News
આણંદ જિલ્લામાં ખનન માફિયાનો આતંક : મહીસાગર નદીનો પટ બન્યો ‘ડેથ ઝોન’
Thursday, 09 Apr, 2026
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે ગુડ ફ્રાઇડેના પર્વની ઉજવણી
Friday, 03 Apr, 2026
ILSASS કોલેજમાં ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ માટે ભવ્ય ઓડિશન યોજાયું
Friday, 03 Apr, 2026
ILSASS કોલેજમાં ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ માટે ભવ્ય ઓડિશન યોજાયું
Friday, 03 Apr, 2026
લુપ્ત થતી ચકલીઓ માટે કર્મરાજ ફાઉન્ડેશન આણંદની સરાહનીય પહેલ
Monday, 30 Mar, 2026
ચાવડાપુરા જીટોડીયા દેવાલયમાં તાડપત્ર રવિવારની ભવ્ય ઉજવણી
Sunday, 29 Mar, 2026

