
સિંધી સમાજના પવિત્ર પર્વ ચેટીચાંદ નિમિત્તે આજે તારીખ 23/3/2023 ગુરૂવાર ના રોજ આણંદ શહેરમાં બપોરે 3.00 કલાકે ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી ગુરુનાનક સોસાયટી ખાતેથી થશે. ત્યાંથી આ શોભાયાત્રા સાંઈ ટેઉંરામ મંદિર , ઝૂલેલાલ સોસાયટી,ડાહ્યાભાઈ પાર્ક, ભગતસિંહ ચોક ,અંબિકા ચોક,નવા બસસ્ટેન્ડ,બેઠક મંદિર , ગામડીવડ, આણંદ નગરપાલિકા સદન ,ગોપાલ ચાર રસ્તા સરકારી દવાખાના રેલવે ગોદી થી જવાહરનગર સોસાયટીએ પહોંચશે.જ્યાં આ શોભાયાત્રાની
Related News
આણંદમાં ત્રણ પાર્ટી પ્લોટ અને એક ટ્યુશન ક્લાસીસ સીલ કરાયો
Wednesday, 02 Apr, 2025
આણંદના ધર્મ શર્માએ વાંસળી વંદનમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું
Saturday, 29 Mar, 2025
આણંદમાં વધુ એક હોટલ સીલ કરાઈ
Tuesday, 25 Mar, 2025
આણંદમાં વધુ એક હોટલ સીલ કરાઈ
Tuesday, 25 Mar, 2025
આણંદ ડેન્ટલ એસોસિએશન દ્વારા જાગૃતિ અભિયાન સાથે ઓરલ હેલ્થ ડેની ઉજવણી
Thursday, 20 Mar, 2025
નાસ્તો કરતા પહેલાં ચેતજો..!
Tuesday, 18 Mar, 2025