
ઉલ્લેખનિય છે કે, મતદાર જાગૃતિ કાર્યક્રમના માધ્યમથી ૧૧૪-સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારો પાસેથી પ્રતિજ્ઞાપત્ર પણ ભરાવવામાં આવી રહ્યા છે. અમે અવશ્ય મતદાન કરીશું તેવા સંકલ્પ પત્રો ભરવામાં આવી રહ્યા છે, મતદારોને મતદાનની અગત્યતા વિશે સમજ આપવામાં આવી રહી છે એટલું જ નહી પરંતુ "આણંદ કરશે મતદાનને ચરિતાર્થ" ના વિષય પર ભાર મૂકવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
Related News
મતદાન અવશ્ય કરજો ના સંદેશા સાથે સોજીત્રામાં મહિલા મતદારોની મતદાન જાગૃતિ રેલી યોજાઈ
Wednesday, 10 Apr, 2024
મતદાન અવશ્ય કરજો ના સંદેશા સાથે સોજીત્રામાં મહિલા મતદારોની મતદાન જાગૃતિ રેલી યોજાઈ
Wednesday, 10 Apr, 2024
ગાડા પંથકના નાગરીકોને હવે સ્વાસ્થ્ય અને સુખાકારીની અણમોલ ભેટ મળશે
Wednesday, 07 Feb, 2024
સોજીત્રા ખાતેથી લેવામાં આવેલ કરમચંદ પ્રીમિયમ પાન મસાલા નો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર
Wednesday, 07 Feb, 2024