Kheda

માતરના વસો પંથકમાં આધેડવયના પાડોશીએ એક બે નહીં 4 બાળકીઓ પર આચર્યું દુષ્કર્મ

ખેડા જિલ્લામાં વધુ એકવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટના માતરના વસો પંથકમાં આધેડવયના પાડોશીએ એક બે નહીં 4 બાળકીઓ પર આચર્યું દુષ્કર્મ 8 થી 11 વર્ષની… Read more

નડીઆદ ખાતે યોજાયેલ વિનામૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ

નડીઆદ ખાતે યોજાયેલ વિનામૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ  આ કેમ્પમાં ૯૦થી વધુ નાગરિકોએ લાભ લીધો કેમ્પ દરમિયાન વિનામૂલ્યે અગ્નિકર્મ અને વિધ્ધકર્મનો… Read more

વડતાલધામનું Uk ના PM ઋષિ સુનકને ખાસ આમંત્રણ

વડતાલધામનું Uk ના PM ઋષિ સુનકને ખાસ આમંત્રણ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં ખાસ પધારવા લંડનના વડાપ્રધાન ઋષિ સુનકને સંતોએ આપ્યું આમંત્રણ લંડનના વડાપ્રધાન… Read more

વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ ધરાવાયો

વડતાલ ધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ ધરાવાયો અંદાજીત ૭૫ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો 

આણંદ ટુડે | વડતાલ  શ્રી લક્ષ્મીનારાયણદેવ… Read more

સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલએ દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલએ દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને સંતો દ્વારા મતદારોને મતદાન કરવા સામુહિક અપીલ  … Read more

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પ્રેમવતી ઉપાહાર ગૃહનો પ્રારંભ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પ્રેમવતી ઉપાહાર ગૃહનો પ્રારંભ સદગુરુ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના સાનિધ્યમાં ડાકોરના વરિષ્ઠ સંતો મહંતોના પાવન સાનિધ્યમાં… Read more

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર - (શબરી ભંડારા)નો આરંભ

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર - (શબરી ભંડારા)નો આરંભ  દરરોજ પાંચ હજારથી વધુ ભક્તો સવાર, બપોર અને સાંજે ભોજનનો… Read more

ખેડા જિલ્લામાં સૌપ્રથમવાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર

ખેડા જિલ્લામાં સૌ પ્રથમવાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર કપડવંજના થવાદ ગામના બે ખેડૂતભાઈઓ દ્વારા 3.83… Read more
Loading...