Borsad

IMG-20240204-WA0010

બોરસદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજો, કાર્યકરો ભાજપમાં જોડાયા

બોરસદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં  કોંગ્રેસના દિગ્ગજો, કાર્યકરો ભાજપમાં જોડાયા  બોરસદના કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં… Read more
IMG_20231202_175848

બોરસદના વાસણા G.I.D.C માં આવેલ પરી સેલ્સ ખાતેથી લીધેલ વિમલ ફ્રેશ નમકીન મસાલા સેવ મમરા નો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર

બોરસદના વાસણા G.I.D.C માં આવેલ પરી સેલ્સ ખાતેથી લીધેલ વિમલ ફ્રેશ નમકીન મસાલા સેવ મમરા નો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર ઉત્પાદક પેઢીને રૂ. ૫૦ હજાર, સપ્લાયર… Read more
IMG-20231130-WA0057

બોરસદ તાલુકાના ગોરેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

બોરસદ તાલુકાના ગોરેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો

આણંદ, ગુરૂવાર 

 વડાપ્રધાનશ્રી… Read more

IMG_20231121_213645

તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૨૦ સુશિક્ષિત નવયુવાનોએ ત્યાગાશ્રમ સ્વીકાર્યો

તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી  મહારાજનાં હસ્તે ૨૦ સુશિક્ષિત નવયુવાનોએ ત્યાગાશ્રમ સ્વીકાર્યો દીક્ષા લેનારા યુવાનોમાં ૧ યુવાન ડોક્ટર, ૧… Read more
IMG-20231008-WA0011

નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને બોરસદ તાલુકાના વિવિધ ગામો ખાતે અમૃત કળશ યાત્રા યોજાઈ

"મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન"  નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને બોરસદ તાલુકાના વિવિધ ગામો ખાતે  'અમૃત કળશ'… Read more
IMG-20230920-WA0047

બોરસદ અને આંકલાવ તાલુકામાં પૂરના કારણે થયેલ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ

બોરસદ અને આંકલાવ તાલુકામાં પૂરના કારણે થયેલ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ બોરસદ અને આંકલાવ તાલુકામાં સર્વે માટે ૨૦ ટીમો કાર્યરત સર્વે  બાદ સરકારના… Read more
IMG_20230920_155736

બોરસદ અને આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામો ખાતે ૧૯ પશુઓનું પોસ્ટમોર્ટમ કરાયું

બોરસદ અને આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામો ખાતે ૧૯ પશુઓનું પોસ્ટમોર્ટમ કરાયું ૧૮ પશુઓને સારવાર આપવામાં આવી,૬ ટીમો દ્વારા પશુઓના સર્વે કામગીરી ચાલુ

આણંદ… Read more

IMG_20230918_152028

મહી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ‌ બોરસદ અને આંકલાવ તાલુકાના નીચાણ વાળા ગામોના ૫૫૮ જેટલા વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા

મહી નદીમાં પાણીનો પ્રવાહ વધતા  બોરસદ અને આંકલાવ તાલુકાના નીચાણ વાળા ગામોના ૫૫૮ જેટલા વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા ગાજણા ગામ ખાતેથી ૧૭ વ્યક્તિઓનું… Read more