Anand

IMG-20230516-WA0027

આણંદ જિલ્લામાં ગત વર્ષ ડેન્ગ્યુના કુલ ૧૪૭ કેસો નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે ડેન્ગ્યુના ફક્ત ૧૨ કેસો નોંધાયા

આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા  "ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ" થીમ આધારિત સાતમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી  જન જાગૃતિ અર્થે વિવિધ માધ્યમો… Read more
IMG-20230516-WA0006

સાંસદશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે આંકલાવડી ખાતે અંદાજીત રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર થનાર માર્ગના કામનું ખાતમુહર્ત કરાયું

સાંસદશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે  આંકલાવડી ખાતે અંદાજીત રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર થનાર માર્ગના કામનું ખાતમુહર્ત કરાયું

આણંદ,   સાંસદશ્રી… Read more

IMG_20230514_215753

આણંદના બી.એ.પી.એસ. અક્ષરફાર્મ ખાતે ત્રિદિવસીય યોગી-જયંતિ પર્વનો શુભારંભ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના પ્રાગટ્ય પર્વે આણંદના બી.એ.પી.એસ. અક્ષરફાર્મ ખાતે ત્રિદિવસીય યોગી-જયંતિ પર્વનો શુભારંભ BAPSના વિદ્વાન વક્તા અને સદગુરુવર્ય… Read more
IMG-20230513-WA0015

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્યાતિભવ્ય વિજય થતા આણંદ કોંગ્રેસ દ્વારા ઉજવણી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્યાતિભવ્ય વિજય થતા આણંદ કોંગ્રેસ દ્વારા ઉજવણી કોંગ્રેસના કાર્યકરોએ આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવવી વિજયઉત્સવ… Read more
IMG-20230512-WA0010

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકારી યોજનાઓના લાભ અંત્યોદય સુધી પહોંચી રહ્યાં છે -સાંસદશ્રી મિતેષભાઈ પટેલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકારી યોજનાઓના લાભ અંત્યોદય સુધી પહોંચી રહ્યાં છે  -સાંસદશ્રી મિતેષભાઈ પટેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ… Read more
awas-yojana-1024x683

આણંદ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના આવાસોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કરશે વર્ચ્યુઅલ ઈ-લોકાર્પણ

આણંદ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના આવાસોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કરશે વર્ચ્યુઅલ ઈ-લોકાર્પણ આણંદ નગરપાલીકા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં… Read more
jobs_660_130920052343_291020052310

આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

બેરોજગાર યુવકો માટે રોજગારીની ઉત્તમ તક આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે તા. ૧૮ મે ના રોજ એન.એસ.પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કોલેજ આણંદ ખાતે રોજગાર ભરતી મેળાનું… Read more
rte_1614594366870

RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ બાળકોને પ્રવેશ અપાશે

RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ બાળકોને પ્રવેશ અપાશે વિદ્યાર્થીઓએ આગામી ૧૩મે  સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવાનો રહેશે

આણંદ, … Read more